ગુનોમુખ્ય સમાચારરાજ્ય
અપહૃત તરુણી વિશે જાણકારી આપવા અંગે..
રાજકોટ જિલ્લાના પડધરીમાં ગીતાનગર સોસાયટી ખાતે રહેતા જયશ્રીબેન પરમારની તરુણ

૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ, તા. ૦૩ મે –
રાજકોટ જિલ્લાના પડધરીમાં ગીતાનગર સોસાયટી ખાતે રહેતા જયશ્રીબેન પરમારની તરુણ વયની દીકરીને અજાણ્યો વ્યક્તિ ગત તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સાંજે ૭.૩૦ કલાકના અરસામાં ગ્રીનલેન્ડ ચોક પાસે નાનીના ઘરેથી અપહરણ કરીને લઇ ગયો હતો. જો કોઈને અપહૃત તરુણી વિશે જાણ હોય તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા યાદીમાં અનુરોધ છે.