મુખ્ય સમાચારરાજ્ય

“પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ” યોજના અન્વયે જિલ્લા અનુસરણ સમિતિની બેઠક યોજાશે

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ

રાજકોટ તા. ૦૬ મે – પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામ અને ઉપલેટા તાલુકાના ચિખલીયા ગામની ગ્રામ્ય કક્ષાની સમિતિ(Village PMGY Convergence Committee) દ્વારા કામો નક્કી કરવામાં આવ્યા છે. આ યોજનાની યોગ્ય અમલવારી, જરૂરી સલાહ સુચનો માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૦૭/૦૫/૨૦૨૫ના રોજ સાંજે ૦૫.૦૦ કલાકે જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેમાં સંબધિત વિભાગના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહેવા રાજકોટ અનુસુચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!