-
મુખ્ય સમાચાર
ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ઉતિર્ણ થયેલાં સફાઈ કામદારોનાં બાળકોને સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સન્માનિત કરાશે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને રૂ.૧૧ હજારથી રૂ.૪૧ હજાર સુધીના ઈનામની રકમ અપાશે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ રાજકોટ તા. ૧૭ મે…
Read More » -
મુખ્ય સમાચાર
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી GCAS પોર્ટલ પર પ્રવેશના પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી કરવાની સુવિધા તા.૨૧.૦૫.૨૦૨૫ સુધી લંબાવવામાં આવી
GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયામાં ક્વિક રજીસ્ટ્રેશન તા.૨૫.૦૩.૨૦૨૫થી કાર્યરત *** સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશની…
Read More » -
મુખ્ય સમાચાર
મશીન ભલે તૂટે, બાળકોના સપના નહીં તૂટવા દઈએ : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
…….. બાળકનું કાનનું મશીન તૂટી જાય તો રાજ્ય સરકાર બીજીવાર નિ:શુલ્ક લગાવી આપે છે : રાજ્ય સરકારનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય…
Read More » -
મુખ્ય સમાચાર
૧૬ મે : રાષ્ટ્રીય ડેન્ગ્યૂ દિવસડેન્ગ્યૂ ‘એડીસ ઇજિપ્તી’ નામના મચ્છર કરડવાથી થાય છે
રાષ્ટ્રીય ડેન્ગ્યૂ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે પપેટ શો દ્વારા જનજાગૃતિનો પ્રયાસ ***** આજે માહિતીના આદાન પ્રદાન માટે…
Read More » -
મુખ્ય સમાચાર
ખેડૂતો માટેની જમીન કુંડળી એટલે સોઈલ હેલ્થ કાર્ડ
પ્રાકૃતિક ખેતી : ખાસ લેખ *** પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. જો જમીનનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હશે…
Read More » -
મુખ્ય સમાચાર
દીપકભાઈ ગગલાણી દ્વારા સ્વ.ગુણવંતભાઈ ગગલાણી ની યાદમાં કોલકી ગામે ચેકડેમનો જીર્ણોધાર.
આજે દિવસે દિવસે લોકો જડ માન્યતાઓમાં અટવાયેલા રહે છે અને પંચમહાભૂતનો વિનાશ કરી રહયા છે, તેમાય ખાસ આપણા વિસ્તારોમાં…
Read More » -
મુખ્ય સમાચાર
ભારતીય સૈનિકોના સન્માનમાં આયોજિત રાષ્ટ્રીય સેમિનારને આચાર્ય લોકેશજી, દિલ્હી અને હરિયાણાના મુખ્યમંત્રીશ્રીઓએ સંબોધિત કર્યો.
Ø રાષ્ટ્રીય એકતા અને વિકાસ માટે શક્તિ અને શાંતિનું સંતુલન જરૂરી છે – આચાર્ય લોકેશજી Ø ભારતીય લશ્કરી દળો આપણા દેશનું ગૌરવ…
Read More » -
મુખ્ય સમાચાર
મિશન સિંદૂર – એક રક્તદાન દેશ કે નામ અંતર્ગત દસ્ક્રોઈમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
સિંગરવા આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો *** મિશન સિંદૂર – એક રક્તદાન દેશ કે…
Read More » -
મુખ્ય સમાચાર
રાજકોટ જીલ્લા પંચાયત ખાતે વર્ષાઋતુ-૨૦૨૫ પ્રીમોન્સૂન કામગીરીના આગોતરા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ: મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ ના નેતૃત્વ માં દેશ માં વિવિધ યોજનાઓ ના અસરકારક અમલીકરણ થકી શહેરી વિસ્તારો ની સાથે ગ્રામ્ય…
Read More » -
ધર્મ
શ્રી દ્વારકા ગૌશાળા નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે 05 જુનના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન.
Ø ગૌમાતાના લાભાર્થે અને શ્રી દ્વારકા ગૌશાળાના નવનિર્માણના પ્રસંગે 05 જૂન ગુરુવારથી “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું” આયોજન દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ શુભ…
Read More »