ધર્મ
-
શ્રી દ્વારકા ગૌશાળા નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે 05 જુનના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન.
Ø ગૌમાતાના લાભાર્થે અને શ્રી દ્વારકા ગૌશાળાના નવનિર્માણના પ્રસંગે 05 જૂન ગુરુવારથી “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું” આયોજન દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ શુભ…
Read More » -
શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘમાં 525 વર્ષીતપના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા
શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના 525 વર્ષીતપના તપસ્વીઓના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા હતા. પૂજ્ય ગચ્છાધિપતીશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી…
Read More » -
છત્રાલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ આયોજીત કેમ્પસનું લોકાર્પણ તથા નારાયણ સમત્વ નેચરોપેથી સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સહભાગી બનવા અને પ્રધાનમંત્રીશ્રીએ આપેલ નવ સંકલ્પોને ચરિતાર્થ કરવા અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી…
Read More » -
અણીયારા ગામે ચેકડેમના જીર્ણોધ્ધાર માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન.
શહેર ની નજીક ખેડૂતો દ્વારા ફળ, શાકભાજી અને કઠોળ ના વાવેતર વધુ થતા હોય છે. અને તેમાં મીઠા પાણી ની…
Read More » -
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધર્મસેવા સાથે જનસેવાને જોડીને વિકાસ સાથે વિરાસતનો ધ્યેય આપ્યો છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
…… મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજના સન્માન સમારોહમાં પ્રેરક ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને…
Read More » -
ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકો જીવનના દરેક સંઘર્ષ સામે લડવા સક્ષમ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
સાબરમતી ગુરુકુલમ્ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ તેમજ જીવનના સાચા મૂલ્યોનું સિંચન કરે છે ગુરુકુલની પરંપરાને જીવંત રાખવા માટે સમાજના શ્રેષ્ઠીઓનો…
Read More » -
આચાર્ય લોકેશજી નશામુક્ત પદયાત્રામાં ભાગ લેવા માટે ચંદીગઢ જવા રવાના.
Ø રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા નશામુક્ત પદયાત્રાનું નેતૃત્વ કરશે Ø નશામુક્ત પદયાત્રામાં જોડાવવા કેન્દ્રીય મંત્રીઓ, પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ અને સાંસદોને પણ આમંત્રણ…
Read More » -
રામપુર ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભાનું આયોજન.
અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું રામપુર ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ.…
Read More » -
સ્વ. ડોલીબેન દર્શનભાઈ પારેખની પ્રથમ પુણ્યતિથી નિમીતે અનેક સેવાકીય-જીવદયા પ્રવૃતિઓ ઘનશ્યામભાઈ ઠકકર પરિવાર દ્વારા કરાશે.
પ્રખર જીવદયા પ્રેમી સ્વ. ડોલીબેન દર્શનભાઈ પારેખની પ્રથમ પુણ્યતિથી નિમીતે ઘનશ્યામભાઈ ઠકકર, શ્રીમતી ઉષાબેન ઘનશ્યામભાઈ ઠકકર, દર્શનભાઈ પારેખ, દેવાંશી, રૈયા, આદિત્ય તથા ઠકકર પરીવાર દ્વારા શ્રી કરૂણા કાઉન્ડેશન…
Read More » -
ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ના આયોજન અંગે “વિચાર ગોષ્ઠિ”નું જય મુરલીધર ફાર્મ, રાજકોટ ખાતે ૩૦૦ જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતીમાં સફળતા પૂર્વક આયોજન.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ…
Read More »