ભગવતભૂમિ ગોંડલ ના આંગણે ચાર ચાર દાયકા બાદ પ.પૂ.મોરારીબાપુ ના પાવન મુખે થી રામકથા નું પાન કરી જીવન ધન્ય કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે..

 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 

શ્રી ભગવતભૂમિ ગોંડલ ના આંગણે ચાર ચાર દાયકા બાદ પ.પૂ.મોરારીબાપુ ના પાવન મુખે થી રામકથા નું પાન કરી જીવન ધન્ય કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે..

સમસ્ત ગોંડલ ના નગરજનો ની આસ્થા અને અનુમોદના સાથે કથા શ્રવણ સાથે માનવ સેવા ના ઉમદા કાર્ય એટલેકે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે..

ધર્મપ્રેમી…ગુણવંતા ભાઈ બહેનોને વિનંતી કે આપ ભગવત સ્મરણ સાથે માનવસેવા ની ઉમદા પ્રવૃત્તિ માં રકતદાન કરી ત્રણ વ્યક્તિ ને જીવનદાન આપી શકો છો..

આવો આજે રક્તદાન કરીયે…મહામાનવ બનીયે..જીવનદાતા બનીએ…

કથામંડપની બાજુમાંજ દરરોજ રક્તદાન કરવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે…

યુવાની માં રક્તદાન…..

મૃત્યુ બાદ ચક્ષુદાન……

🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸

Leave a Comment

Read More