શાળા પ્રવેશોત્સવ અધેળાઈ અને કુટુંબ નિયોજન અંગે શિબિર

 

 

ભાવનગર તાલુકાના શાળા પ્રવેશોત્સવ કામગીરીમાં અધેળાઈ પ્રા શાળા ખાતે મામલતદાર શ્રી બળદેવભાઈ બેલદાર ના અધ્યક્ષ સ્થાને લોક આગેવાન વિપુલભાઈ આચાર્યશ્રી ગજેન્દ્રસિંહ ચુડાસમા વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં તાલુકા સુપરવાઇઝર અનિલભાઈ પંડિત સુપરવાઇઝર મનોજભાઈ રાવળ લક્ષ્મીબેન ગોહિલ આરોગ્ય કર્મચારી પ્રવીણભાઈ દ્વારા મચ્છર જઇને રોગો અને પાણી જઈને રોગો અટકાયત વિષય તેમજ કુટુંબ નિયોજન અંગે શિબિર યોજીને કોપર ટીના લાભાર્થીને કોપરટી મૂકી હતી

Leave a Comment

Read More