ગુજરાતનો અનોખો કુંડ! સ્નાન કરવાથી આસુરી શક્તિમાંથી મળે છે મુક્તિ

યાત્રાધામ શામળાજી ખાતે ભરાતો કાર્તકી પૂર્ણિમાનો મેળો ગુજરાતના મેળાઓમાં અનોખું સ્થાન ધરાવે છે. ખાસ કરીને આ મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે હજારો ભક્તો પૂર્ણિમા નિમિત્તે પિતૃઓના મોક્ષ માટે શામળાજી દર્શને આવતા હોય છે. કાર્તકી પૂર્ણિમા નિમિત્તે…

Source link

Leave a Comment

Read More