Search
Close this search box.

Follow Us

ભચાવ થી અમદાવાદ કતલખાને લઈ જવાતા 14 અબોલ જીવોને ધ્રાંગધ્રા ખાતે બચાવી લેતા માલધારી યુવાનો

મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા ના અજયભાઈ મુંધવા સહિત માલધારી જીવદયા પ્રેમીઓ ને મળતા ધ્રાંગધ્રા ની કલ્પના ચોકડી થી પોતાના કામ અર્થે બહારગામ જય રહ્યા હતા ત્યારે ત્યાં થી પસાર થય રહેલી બોલેરો પીક અપ શંકાસ્પદ લાગતા ગાડીને રોકી ડ્રાઈવર પુછપરછ કરતા જાણેલ કે બોલેરો પીક અપ ગાડીમા ક્રુરતા પૂર્વક બાંધેલા 14 અબોલ જીવો જે ભચાઉ થી અમદાવાદ ખાતે કતલખાને લઇ જવાતા હોય તેવી માહિતી મળતાં 14 અબોલ જીવોને છોડાવી પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા ત્યારે ડ્રાઈવર સલમાન સહિત અન્ય ફેજાન તથા ગાડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને સોંપી હતી આગળની કાર્યવાહી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી

રિપોર્ટ: રવિરાજ સિંહ પરમાર….ધાંગધ્રા

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More