સુરેન્દ્રનગરના સૌ પ્રબુદ્ધ નાગરિકોને જણાવવાનું કે ધરતી બચાવો અભિયાન સુરેન્દ્રનગર દ્રારા તા.29/01/2024 થી તા.31/01/2024 (ત્રણ દિવસ) કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર સામે પ્રતિક ઉપવાસ આંદોલન થઈ રહ્યુ છે.આજે તેનો છેલ્લો દિવસ છે તા.31/01/2024 ના.સાંજે 04:00 કલાકે માન.કલેક્ટર સાહેબ,સુરેન્દ્રનગર મારફતે મુખ્યમંત્રીશ્રી,ગુજરાત રાજ્યને દશ મહત્વની માંગણીઓ સાથે રજૂઆત કરવાની છે તો સૌ શુભચિંતકોને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.
અમૃત મકવાણા
રામકુભાઈ કરપડા
રાજૂદાન ગઢવી.
રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી