વીંછીયા તાલુકાના થોરિયાળી ગામના ભરતભાઈ જાદવભાઈ ડેરવાળીયા ના ખેડૂતના ખેતરમાં ભીંસણ આગ લાગી
ખેતરમાં આગ લાગવાના કારણે બે ગાય બળીને ભડથું થતા 2 ગાયના મોત થયા છે
ખેડૂતના ખેતરમાં જ્યાં પશુઓ રાખવામાં આવે તે જગ્યાએ જ લાગી આગ
બપોરના 1થી 2 વાગ્યા ની આસપાસ આગ લાગી બીજા ખેડૂતે આગ લાગેલી જોઈ જતા ખેતર માલિકને ફોન કર્યો
આજુબાજુ વાળા ખેડૂતો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને પાણી ના ટેન્કર થી માંડ માંડ આગ કાબુમાં આવી
ત્રણ થી વધારે પશુઓ આગ થી દાજી ગયા અને તાત્કાલીક પશુ ડૉકટર બોલાવવામાં આવ્યા
પશુઓ માટે ખાવાનો ઘાસ સારો પણ બળીને ખાખ થઈ ગયો
રીપોર્ટ રસિક વીસાવળીયા જસદણ
Author: ભાગવત ભૂમિ
Hi