તારીખ 29 6 2024 ના રોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક અધેળાય શાખા ના કર્મચારી પૃથ્વીરાજસિંહ ચુડાસમા બેંકમાંથી નિવૃત્ત થતા બ્રાન્ચ મેનેજર વી બી પરમાર તથા બ્રાન્ચ એકાઉન્ટન્ટ કે બી ઝાલા તરફથી સાકરનો પડો અને શ્રીફળ આપી આગળના નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી