Search
Close this search box.

Follow Us

પ્રધાનમંત્રીએ ચક્રવાત મિચાઉંગ, ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં થયેલી જાનહાનિને શોક વ્યક્ત કર્યો

https://twitter.com/narendramodi/status/1732293013152604218?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1732293013152604218%7Ctwgr%5E0cd24306ac4894d78a878cf969128ff99298243c%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1982979પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત મિચાઉંગને કારણે ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

શ્રી મોદીએ આ ચક્રવાતમાં ઘાયલ અથવા અસરગ્રસ્ત લોકો માટે પણ પ્રાર્થના કરી અને કહ્યું કે સત્તાવાળાઓ અસરગ્રસ્તોને મદદ કરવા માટે જમીન પર અથાક કામ કરી રહ્યા છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમનું કાર્ય ચાલુ રાખશે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“મારા વિચારો એવા લોકોના પરિવારો સાથે છે જેમણે ચક્રવાત મિચાઉંગને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં. મારી પ્રાર્થનાઓ આ ચક્રવાતના પગલે ઘાયલ અથવા અસરગ્રસ્ત લોકો સાથે છે. સત્તાવાળાઓ અસરગ્રસ્તોને મદદ કરવા માટે જમીન પર અથાક કામ કરી રહ્યા છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમનું કાર્ય ચાલુ રાખશે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More