મુસ્લિમ સમાજ ના અગ્રણી એવા મુનાભાઈ ઉસ્માનભાઈ ઉનડજામ દ્વારા ઉમેજ મસ્જિદ માટે 10 લાખ 51 હજાર નુ દાન આપ્યુ

જનની જણ તો દાતા જણજે કા વિરા કા શૂર નહિતર રહેજે વાંજણી મત ગુમાવિશ નૂર

આ કહેવત ને સાર્થક કરતા હોય તેમ સખી દાતા ના સખાવત એ ચાર ચાંદ લગાવ્યા હોય તેમ મુનાભાઈ ઉસ્માનભાઈ ઉનડજામ દ્વારા તેમના મર્હુમ પિતા ઉસ્માનભાઈ નિભાવભાઈ ઉનડજામ તેમજ તેમના દાદા પરદાદા અને મર્હુમ પૂર્વજોના ઈસાઆલે સવાબ અર્થે મસ્જિદ ની તામિર માટે રૂ.10 લાખ 51 હજાર જેવી માતબર રકમ દાનમા આપી પ્રેણારૂપી કાર્ય કરતા સમગ્ર મુસ્લિમ સમાજ મા દાતા મુનાભાઈ ઉસ્માનભાઈ ઉનડજામ ની દિલેહરી ભર્યા નેક કામ કરવા બદલ મુબારક બાદી આપેલ સે , ,ગીર સોમનાથ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ પૂર્વ ઉપ પ્રમુખ ,
ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજ પૂર્વ પ્રમુખ ,ગીર ગઢડા તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજ પૂર્વ પ્રમુખ ,ઉના તાલુકા સંધિ સમાજ અઘ્યક્ષ

રિપોર્ટર -: અબ્દુલ પઠાણ પત્રકાર ઉના ગીર સોમનાથ

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More