જ્યાં જ્યાં નજર પહોંચે, ત્યાં ત્યાં પાણી…

દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈને અરવલ્લીના મોડાસામાં ભારે વરસદાને કારણે અનેક ખેતરોમાં પાણી ભરી વળ્યા છે. વરસાદી પાણીથી ખેતરો ભરાયા હતા, જેને દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. Source link

વાહ શું વાત છે! શિક્ષક હોય તો આવા

આ શિક્ષકની એવી તો કેવી માયા બંધાણી કે શિક્ષકની બદલી થતા એક બે નહીં પરંતુ તમામ વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તમામ સહકર્મીઓ પણ શિક્ષકને ગળે ભેટી ભાવુક થઈ રહ્યા છે. આ દ્રશ્યો અરવલ્લીના ધનસુરામાં આવેલી દોલપુર પ્રાથમિક શાળાના છે. જ્યાં 10 વર્ષથી રમેશભાઈ ચૌહાણ ફરજ બજાવતા હતા. … Read more

વાહ શું વાત છે! શિક્ષક હોય તો આવા

આ શિક્ષકની એવી તો કેવી માયા બંધાણી કે શિક્ષકની બદલી થતા એક બે નહીં પરંતુ તમામ વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તમામ સહકર્મીઓ પણ શિક્ષકને ગળે ભેટી ભાવુક થઈ રહ્યા છે. આ દ્રશ્યો અરવલ્લીના ધનસુરામાં આવેલી દોલપુર પ્રાથમિક શાળાના છે. જ્યાં 10 વર્ષથી રમેશભાઈ ચૌહાણ ફરજ બજાવતા હતા. … Read more

રસ્તા પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણા

LAST Updated: July 06, 2023, 23:34 IST ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોડાસા નજીક જીવનપુરથી ગળાદરના માર્ગ પર પાણી ભરાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો હતો. નોંધનીય છે કે, મણિપુર કંપા નજીક પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ આ … Read more

શિક્ષણ તંત્રનો પ્રવેશોત્સવમાં કરોડોનો ધુમાડો ‘ને ગુજરાતના આ ગામમાં શાળાનું પાક્કું મકાન નથી!

02 એકબાજુ શિક્ષણ વિભાગ ‘સૌ ભણે, સૌ આગળ વધે’નું સૂત્ર પોકારી રહી છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે. તો બીજી બાજુ, આજે પણ એવા કેટલાક ગામડાંઓ છે કે જ્યાં તંત્ર દ્વારા શાળાના નવા મકાનો બનાવવાના કારણે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડે છે. Source link

અરવલ્લીમાં વરસાદી માહોલમાં જિંદગી દટાઈ, દીવાલ પડતાં આધેડનું મોત

01 અરવલ્લી: રાજ્યમાં મુશળધાર વરસાદને લીધે જળતાંડવ જેવી સ્થિતિ સર્જાઇ છે, ત્યારે હજુ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવામાં લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. આ ચોમાસામાં ઘણી જગ્યાએ મકાન ધરાશાયી થવાના અને દીવાલ પડી જવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે અરવલ્લીમાં વરસાદી માહોલમાં જિંદગી દટાઇ હોવાની ઘટના બની છે. અહીં પ્રાંતવેલમાં મકાનની દીવાલ પડતાં … Read more

વિદ્યાર્થીએ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવતાં શિક્ષકે ફટકાર્યો, હોબાળો – News18 ગુજરાતી

અરવલ્લી: ફરી એક વખત કોઇ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અરવલ્લીમાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના પગલે હોબાળો પણ થયો છે. વિદ્યાર્થીએ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવતાં શિક્ષકે માર માર્યો હતો. જેના પગલે વાલીઓમાં ભારે આક્રોશ છે અને મોટી સંખ્યામાં ગામ લોકો … Read more

અરવલ્લીમાં અંધશ્રદ્ધાએ કિશોરીનો ભોગ લીધો, સાપ કરડ્યો તો પરિવાર હોસ્પિટલની જગ્યાએ ભૂવા પાસે લઈ ગયો

અરવલ્લીઃ ગુજરાતમાં હજુ ઘણાં એવાં વિસ્તારો છે કે જ્યાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ જ વધુ છે. ખાસ કરીને, આદિવાસી અને પછાત વિસ્તારમાં આ પ્રકારનો માહોલ વધુ જોવા મળતો હોય છે. તો ઘણીવાર અંધશ્રદ્ધાને કારણે કેટલાક લોકોના મોત પણ નીપજતા હોય છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, મેઘરજ તાલુકાના … Read more

વરસાદની હાથતાળી તો ઠીક આ કારણે પણ ખેડૂતોની ચિંતા વધી, થઇ રહ્યું છે મોટું નુકસાન

હાર્દિક પટેલ, અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં 1.80 લાખ હેકટર જમીનમાં વાવેતર કરાયેલા મગફળી મકાઈ સહિત જુદા-જુદા પાકોમાં ડોળ અને ઉધઈ જેવા રોગોનો ઉપદ્રવ થતા પાકને નુકશાન થઇ રહ્યું છે, જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાય છે. ખાસ કરીને વરસાદ ખેંચાતા પાકમાં જુદા-જુદા રોગોનો ઉપદ્રવ થયો છે અને જેના પગલે ખેડૂતોને પાકમાં નુકશાન થઇ રહ્યું છે. દવાના છંટકાવ … Read more

શામળાજી બોર્ડર પર બુટલેગરોનો કીમિયો નાકામ, દારૂ ઘુસાડવાનો નવો પેંતરો ચકરાવશે

01 અરવલ્લી: અરવલ્લી શામળાજી બોર્ડર પર બુટલેગરોનો કીમિયો નાકામ થયો છે. શામળાજી બોર્ડર પર લઈ જવાતો દારુનો જથ્થો ઝડપાયો છે. અણસોલ ચેકપોસ્ટ પોલીસ ચેકિંગ દરમિયાન આઈશર ટ્રકમાં વોટર એસી કુલરના બોક્ષની આડમાં વોટર એસી કુલરના બોક્ષમાં 241 પેટી દારુ ઝડપી પાડ્યો હતો. શામળાજી પોલીસે બુટલેગરના નવા કીમિયાને નાકામ કર્યો હતો. પોલીસે કુલ દારુનો કુલ 14.46 … Read more