Search
Close this search box.

Follow Us

અરવલ્લીમાં ટ્રકમાં આગ લાગતાં બાળક સહિત 3નાં મોત, 150 વધુ ઘેટાં-બકરાં ભડથું

01

 અરવલ્લી: અરવલ્લીમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના મોડાસાના બામણવાડ પાસેની છે, જ્યાં બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રક વીજતારને અડકી જતાં આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ ઘેંટા-બકરાના પણ મોત થયા છે. ઘટનાને પગલે મોડાસાની ફાયરની બે ટીમો સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બૂજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

અરવલ્લી: અરવલ્લીમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના મોડાસાના બામણવાડ પાસેની છે, જ્યાં બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રક વીજતારને અડકી જતાં આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ ઘેંટા-બકરાના પણ મોત થયા છે. ઘટનાને પગલે મોડાસાની ફાયરની બે ટીમો સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બૂજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

Source link

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More