01
![અરવલ્લી: અરવલ્લીમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના મોડાસાના બામણવાડ પાસેની છે, જ્યાં બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રક વીજતારને અડકી જતાં આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ ઘેંટા-બકરાના પણ મોત થયા છે. ઘટનાને પગલે મોડાસાની ફાયરની બે ટીમો સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બૂજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા. અરવલ્લી: અરવલ્લીમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના મોડાસાના બામણવાડ પાસેની છે, જ્યાં બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રક વીજતારને અડકી જતાં આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ ઘેંટા-બકરાના પણ મોત થયા છે. ઘટનાને પગલે મોડાસાની ફાયરની બે ટીમો સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બૂજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા.](https://images.news18.com/ibnkhabar/uploads/assests/images/placeholder.jpg?impolicy=website&width=700&height=700)
અરવલ્લી: અરવલ્લીમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના મોડાસાના બામણવાડ પાસેની છે, જ્યાં બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રક વીજતારને અડકી જતાં આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ ઘેંટા-બકરાના પણ મોત થયા છે. ઘટનાને પગલે મોડાસાની ફાયરની બે ટીમો સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બૂજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા.
![Bhagvat Bhumi](https://secure.gravatar.com/avatar/0a7b601146069a0861ca5cc0771ea197?s=96&r=g&d=https://bhagvatbhumi.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)